કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા * *
નવી દિલ્હી, 28 ડિસેમ્બર
દિલ્હીના ઐતિહાસીક રામલીલા મેદાનમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના 6 મંત્રીઓ સાથે શપથ લઇ લીધા છે. કેજરીવાલના શપથ સમારોહમાં એન્ટ્રી પાસની જરૂર ન હોવાથી આજે વહેલી સવારથી જ લોકો રામલીલા મેદાનમાં પહોચ્યા હતા.
No comments:
Post a Comment